
Daily Darshan 2
જેને ભગવાનના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન હોય, અને દૃઢ વૈરાગ્ય હોય, અને ભક્તિ ને સ્વધર્મ પણ અતિ દૃઢ હોય, તેને પરિપૂર્ણ નિશ્ચય જાણવો અને એમાંથી જો એકે વાનું ઓછું હોય તો તે નિશ્ચય છે, તો પણ માહાત્મ્ય વિનાનો છે અને એ ચાર વાનાં સંપૂર્ણ હોય તે માહાત્મ્ય સોતો ભગવાનનો નિશ્ચય જાણવો. (પ્ર. ૭૫)