Daily Darshan 2
આપણે જ્યારે તન, મન, ધન ભગવાનને અર્પણ કર્યું ત્યારે હવે ભગવાનની ઇચ્છા તે જ આપણું પ્રારબ્ધ છે તે વિના બીજું કોઈ પ્રારબ્ધ નથી, માટે ભગવાનની ઇચ્છાએ કરીને ગમે તેટલું સુખ-દુઃખ આવે તેમાં કોઈ રીતે અકળાઈ જાવું નહિ ને જેમ ભગવાન રાજી તેમ જ આપણે રાજી રહેવું. (છે. ૧૩)