Daily Darshan 2
મોટા સંત સાથે નિષ્કપટપણે વર્તે ને કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, અહંકાર, ઈર્ષ્યા એ સર્વેનો ત્યાગ કરે અને સંતનો ગુલામ થઈને રહે ને અંતરમાં માન ટળે ભાવ રહે, પણ દેહે કરીને સર્વેને નમતો રહે તો એને ઉપર મોટો સંત રાજી થાય છે. (પ્ર. ૫૮)