Daily Darshan 2
જેનું મન નિર્વાસનિક ન હોય ને દેહે કરીને તો વ્રત-તપ કરે તો પણ તેનું અતિશે સારું થાતું નથી, માટે જે ભગવાનનો ભક્ત હોય તેને પોતપોતાના ધર્મમાં રહીને, ને ભગવાનનું માહાત્મ્ય સમજીને, પોતાના મનને નિર્વાસનિક કરવાનો નિત્યે અભ્યાસ રાખવો. (પ્ર. ૩૮)